Bhanvadia : Mandir Khatmuhurt | 17 Feb 2022

તારીખ ૧૭-૦૨-૨૦૨૨, ગુરુવારના રોજ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર – ભાણવડિયાનું ( જેસર – ભાવનગર) ખાતમુહુર્ત પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના વરદહસ્તે સંપન થયું હતું…