Bhadarwa : Patotsav | 9 March 2022

તારીખ 9/03/2022, બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – ભાદરવા ગામમાં  18 મો વાર્ષિક પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….