Bhadaam : Patotsav | 27 Feb, 2022

તારીખ ૨૭/૦૨/૨૦૨૨, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – ભદામ આંગણે પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ બાળલાલજી શ્રી યગ્નેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….