Belimora : Distribution Of Food-Prasad In Rain-Affected Areas || 17 July 2022

બીલીમોરા (જી. નવસારી) વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પડી રહેલ ભારે વરસાદના કારણે, સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી, સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી, શ્રી સ્વામિનારાયણ મંદિર – બીલીમોરા ના શ્રી લક્ષ્મીનારાયણદેવ મંડળ ના સભ્યો (LNDYM-LNDMM-BILIMORA) દ્વારા, પૂરગ્રસ્ત વિસ્તાર માં ભોજન-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.