Bardoli : Shakotsav | 7 March 2022

બારડોલી આંગણે તારીખ 7/3/2022, સોમવારના રોજ  *ભવ્ય શાકોત્સવ* તથા દિવ્ય સત્સંગ સભા પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંતોના સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ઉજવાયો…