Badnagar, Madhya Pradesh : Padhramani || 20 July 2022

બડનગર, મધ્યપ્રદેશના આંગણે તારીખ 20/07/2022ને બુધવારના રોજ હરિભક્તોના ભાવને પુરા કરવા પધરામણી ( Padharamani ) કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમાં વંશજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પ.પૂ. બાળલાલજી મહારાજશ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ …………