Amaliyara : Patotsav | 24 Jan, 2022

તારીખ ૨૪/૦૧/૨૦૨૨, સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – અમલીયાર, તારાપુર(ભાલપ્રદેશ)ને આંગણે પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….