Labh Pancham – (લાભ પાંચમ)
કારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. જેણે દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું […]
Ekadashi Mahima – (ઇન્દિરા એકાદશી વ્રત કથા – ભાદરવા વદ – ૧૧)
પ્રભુ બોલ્યાઃ “ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાઁ “ઇન્દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ […]
Ekadashi Mahima – (અપરા એકાદશી વ્રત કથા – વૈશાખ વદ – ૧૧)
યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી હોય છે ? હું એનું મહાત્મ્ય સાંભળવા ઇચ્છું છું.”શ્રીકૃષ્ણ તરત […]
Sadguru Shree Shivanand Swami – (સદ્ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)
શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય […]
Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]