Sadguru Shree Muktanand Swami – (સદ્ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્)
શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. […]
Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)
પૂર્વ ઈતિહાસ :- શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ […]
Divaytano Marg – (દિવ્યતાનો માર્ગ)
સંતો જીવનના સાચા રસ્તે લઈ જાય છે, પ્રેમના માર્ગે વાલે છે, જગતની ઝંઝાળથી દુર રાખે છે, સંતોની ક્રિયા અલૌકિક અને […]
Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)
ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]
Poojavidhi Part 2 – (પૂજા શું છે શા માટે ?)
પૂજા એટલે શ્રદ્ધા, સન્માન અને વિનયનો ભાવ પ્રગટ કરનારું કાર્ય, સમર્પણનો ભાવ પ્રગટ કરતું કાર્ય, અભાર વ્યક્ત કરતી વર્તણુંક. પૂજા […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)
ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]