swaminarayan, swaminarayan Vadta Gadi, Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ દેશની ગાદી ઉપર સંવત્‌ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશીના પવિત્ર દિવસે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)

Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)

પૂર્વ ઈતિહાસ :- શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Adham Udharan Avinashi – (અધમ ઉદ્ધારણ અવિનાશી)

Adham Udharan Avinashi – (અધમ ઉદ્ધારણ અવિનાશી)

અધમ ઉદ્ધારન અવિનાશી, તારા બિરદની બલિહારી રે, ગ્રહી બાંય છોડો નહિ ગિરધર, અવિચળ ટેક તમારી રે. ટેક. ભરી સભામાં ભુધરજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, <b>Kirtan Vivechan :</b> Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ  પાસે  આવીને  વિશ્રામ  કર્યો. આણંદ  ગામના  હરિભક્તોને  એની ખબરપડતાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્‌ અને અસત્‌ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)

Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)

વિપ્રવર્ય કૃપાશંકર મહારાજના પ્રિય વિપ્રોમાંના એક વિપ્ર હતા. તેઓ “છોટી કાશી” તરીકે પ્રસિદ્ધ ઉમરેઠ ગામના વતની હતા. કૃપાશંકર બધા બ્રાહ્મણોમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)

ગઢડેથી શ્રીજીમહારાજ બ્રહ્મચારી સંત-પાર્ષદ-હરિભક્તો સહિત ઝીણાભાઈના બોલાવાથી જૂનાગઢ ગયા હતા. તે ગામમાં રૂપરામ નાગરના માતુશ્રી પાંચીબાઈએ એવો સંકલ્પ કર્યો કે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Shivanand Swami – (સદ્‌ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)

Sadguru Shree Shivanand Swami – (સદ્‌ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)

શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vaikuthanand Varni – (સદ્‌ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)

Sadguru Shree Vaikuthanand Varni – (સદ્‌ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)

ઐશ્વર્યમૂર્તિ સદ્‌ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree  Mota Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)

Sadguru Shree Mota Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)

સંપ્રદાયમાં એક અદના વિદ્વાન, અજોડ ઉપદેષ્ટા, અને કાઠીઓના ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયેલા સંત મહાપુરૂષનો જન્મ ઉત્તર ગુજરાતના “ગલથોર” નામે ગામમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Krushananand Varni – (સદ્‌ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)

Sadguru Shree Krushananand Varni – (સદ્‌ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંત પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઈ ગયા. મંજુ કે શાનંદ સ્વામી “નંદનામ માળા” માં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Adbhutanand Swami – (સદ્‌ગુરુ શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામી)

Sadguru Shree Adbhutanand Swami – (સદ્‌ગુરુ શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામી)

વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgu Aksharanand Swami – (સદ્‌ગુરુ અક્ષરાનંદ સ્વામી)

Sadgu Aksharanand Swami – (સદ્‌ગુરુ અક્ષરાનંદ સ્વામી)

અક્ષરાતીતનો આનંદ લૂંટનાર, અધ્યાત્મના અનુભવી આરાધક, અલબેલામાં અનુરાગ કરી તેમાં અખંડ રમણ કરનાર અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પૂજો હતું. તેઓ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Shunyatitanand Swami – (સદ્‌ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)

Sadguru Shree Shunyatitanand Swami – (સદ્‌ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)

જેમણે તપ-ત્યાગ પ્રધાન પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. જેમના સહવાસથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સાક્ષાત્કારને પામ્યાં […]

Read More