ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ
આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)
ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]
શ્રી સ્વામિનારાયણ સત્સંગીઓને લસણ ખાવાની મનાઇ શા માટે? – (Why avoid Garlic)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જૈન અને વૈષ્ણવ ધર્મમાં પણ લસણ ખાવાનો નિષેધ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીમાં […]
Shatanand Swami (Santdasji)
ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Nityanand Swami – Pandit
પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવાનાર સંતવર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા.તેમની ધીર-ગંભીર છતા બુલંદ […]
Gopalanand Swami – Yogi Raj
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]