સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]
શ્રી સ્વામિનારાયણ સત્સંગીઓને લસણ ખાવાની મનાઇ શા માટે? – (Why avoid Garlic)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જૈન અને વૈષ્ણવ ધર્મમાં પણ લસણ ખાવાનો નિષેધ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીમાં […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)
ગઢડેથી શ્રીજીમહારાજ બ્રહ્મચારી સંત-પાર્ષદ-હરિભક્તો સહિત ઝીણાભાઈના બોલાવાથી જૂનાગઢ ગયા હતા. તે ગામમાં રૂપરામ નાગરના માતુશ્રી પાંચીબાઈએ એવો સંકલ્પ કર્યો કે […]
Sadguru Shree Narayananand Varni – (સદ્ગુરૂ શ્રી નારાયણાનંદ વર્ણી)
વરતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પ્રથમ અને મુખ્ય પૂજારી તરીકેની પ્રશસ્ય સેવા પ્રાપ્ત કરનાર સદ્ગુરુ શ્રી નારાયણાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારીના મુખ્ય […]
Swaminarayan Sant – Vasudevanand Brahmchari
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]