Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)
જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી […]
Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)
ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]
Sadguru Shree Krushananand Varni – (સદ્ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંત પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઈ ગયા. મંજુ કે શાનંદ સ્વામી “નંદનામ માળા” માં […]
Sadguru Shree Adbhutanand Swami – (સદ્ગુરુ શ્રી અદ્ભૂતાનંદ સ્વામી)
વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]
Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)
ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]
Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)
શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]
Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)
જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]
Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)
તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]
Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)
ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]
Bhaktraj Shree Galuji – (ભક્તરાજ શ્રી ગલુજી)
લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ જેમને માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તરાજનું બિરૂદ આપે છે એવા પરમ ભક્તરાજ શ્રી ગલુજી […]
Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ ગગનમાં ધ્રુવતારક માફક ચમકતા અને કાઠીકુળદીપક જેવા શ્રીહરિના અનન્યાશ્રિતોમાંથી ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કરનાર એકમાત્ર ભક્તરાજ […]
Arjun Bhagat – (અર્જુન ભગત)
શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો […]
Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)
મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]
Acharya Shree Ayodhyaprasadji Maharaj – (આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ)
ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના દીક્ષા ગુરુ સ.ગુ.શ્રીરામાનંદસ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યુ, તે બાદ ધર્મની આભા અને ભક્તિનો દિવ્યરસ સર્વત્ર […]
Janavarnu Khanu
જાનવરનું ખાણું સોરઠ દેશને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગના રંગથી રંગી નાખ્યો છે છતાં હજુ તેનો રંગ ણ લાગ્યો હોય તેવું પણ […]