Sadguru Shree Nrusinghanand Swami – (સદ્ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)
શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]
Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]
સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]
Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને […]
Sadguru Shree Purushanand Swami – (સદ્ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)
જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]
Sadguru Shree Tadrupanand Swami – (સદ્ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)
તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે […]
Shatanand Swami (Santdasji)
ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Gopalanand Swami – Yogi Raj
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]
Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]
Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)
મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]
Sadguru Shree Jayanand Brahmachari – (સદ્ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)
જેમના જીવનની ચેતના ચતુરવર શ્રીહરિ હતા. જેમના જીવનની ભીનાશ કેવળ ભક્તિનંદન હતા. જેમના જીવનનો સ્નેહ સ્નેહસાગર સુંદરવર સંતપતિ શ્રીહરિ હતા. […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]
Sadguru Akhandanand Varni – (સદ્ગુરૂ અખંડાનંદ વર્ણી)
અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]