swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shatanand Swami (Santdasji)

Shatanand Swami (Santdasji)

ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ramanand Swami – Guru of Lord Swaminarayan

Ramanand Swami – Guru of Lord Swaminarayan

સદગુરુ રામાનંદ સ્વામી   આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Gopalanand Swami – Yogi Raj

Gopalanand Swami – Yogi Raj

• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Govindanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)

Sadguru Shree Govindanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)

પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Jayanand Brahmachari – (સદ્‌ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)

Sadguru Shree Jayanand Brahmachari – (સદ્‌ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)

જેમના જીવનની ચેતના ચતુરવર શ્રીહરિ હતા. જેમના જીવનની ભીનાશ કેવળ ભક્તિનંદન હતા. જેમના જીવનનો સ્નેહ સ્નેહસાગર સુંદરવર સંતપતિ શ્રીહરિ હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

ભગવાન સ્વામિનારાયણ સંવત્‌ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્‌ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]

Read More