Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)
વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]
Nilkanthvarni And Muktanand Swami – (નિલકંઠવર્ણી અને મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ)
હે વર્ણીરાજ ! અમારામાં મોટેરા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી છે . તે યોગના પારને પામેલા છે. ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્ત […]
Sadguru Shree Muktanand Swami – (સદ્ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્)
શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. […]
Shukanand Swami (Shuk Muni) – Personal Secretary of the Lord
~: સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી :~ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આજીવન દસ્તાવેજ જેવી જીંદગી જીવનાર સિદ્ધહસ્ત લેખક, શ્રીહરિના જમણા હાથનું […]
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]