swaminarayan, swaminarayan Vadta Gadi, History of Manki Ghodi – (માણકી ઘોડીનો ઇતિહાસ)

History of Manki Ghodi – (માણકી ઘોડીનો ઇતિહાસ)

માણીગર માવાની જીવન સંગીની બનીને પોતાનું જીવન કુસુમ શ્રીહરિના ચરણે સમર્પિત કરનાર માણકી ઘોડીની કથા અતિ ચમત્કારી છે. પશુયોનિમાં જન્મ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)

Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)

  વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)

Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)

અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Divaytano Marg – (દિવ્યતાનો માર્ગ)

Divaytano Marg – (દિવ્યતાનો માર્ગ)

સંતો જીવનના સાચા રસ્તે લઈ જાય છે, પ્રેમના માર્ગે વાલે છે,  જગતની ઝંઝાળથી દુર રાખે છે, સંતોની ક્રિયા અલૌકિક અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)

Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)

ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)

Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)

આદર વ્યક્ત કરવો એજ પૂજા છે, તો આદર વ્યક્ત કરવાની રીતી એટલે જ પૂજાની વિધિ – પૂજાવિધિ. ભિન્ન ભિન્ન વાતાવરણમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, <b>Kirtan Vivechan :</b> Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ  પાસે  આવીને  વિશ્રામ  કર્યો. આણંદ  ગામના  હરિભક્તોને  એની ખબરપડતાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ

ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ

આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ  ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)

Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)

જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)

Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)

જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્‌ અને અસત્‌ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]

Read More