Bhai Dooj – (ભાઈ બીજ)
ભાઈબીજનું બીજું નામ ‘યમદ્વિતીયા’ છે. જૂના વર્ષના રાગદ્વેષોને ભૂલી નવા વર્ષમાં પ્રવેશની સાથે જ ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમની અભિવ્યક્તિ થાય છે. આ […]
Ekadashi Mahima – (આમલકી એકાદશી વ્રત કથા – ફાગણ સુદ – ૧૧)
ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્યત્વએ પણ વશિષ્ટજીને આવો […]
Ekadashi Mahima – (તિલદા એકાદશી વ્રત કથા – પોષ વદ – ૧૧)
પોષ મહિનો આવે ત્યારે મુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઇ ઇન્દ્રીય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઇઓનો ત્યાગ […]
Ekadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)
સફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા […]
Ekadashi Mahima – (મોક્ષદા એકાદશી વ્રત કથા – માગશર સુદ – ૧૧)
માગશર મહિનાના શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એનું નામ છે “મોક્ષદા એકાદશી” એ […]
Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)
ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]
Rathyatra And Nilkanthvarni – (રથયાત્રા અને નિલકંઠવર્ણી)
સનાતન હિન્દુ વૈદિક ધર્મના ચાર ધામ અને સાત પુરી પૈકીનું એક ધામ એટલે ઓરિસ્સા રાજ્યમાં આવેલું પુરી શહેર એમ […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)
બાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા […]
Ekadashi Mahima – (કામીકા એકાદશી વ્રત કથા – અષાઢ વદ – ૧૧ )
યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી કૃષ્ણ […]