swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

Sadguru Shree Tadrupanand Swami – (સદ્‌ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)

તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Brahmanand Swami – Kavi Raj

Brahmanand Swami – Kavi Raj

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Gunatitanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)

Sadguru Shree Gunatitanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)

શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્‌ગુરુ શ્રી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

ભગવાન સ્વામિનારાયણ સંવત્‌ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્‌ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]

Read More