Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)
વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]
Ame Kaho Brajma Kem Rahiye – (અમે કહો બ્રજમાં કેમ રહિયે)
પૂર્વ ઈતિહાસ :- પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા અને શ્રીહરિએ સંતોને દૃઢતાનો પ્રશ્ન કર્યો. શ્રીહરિ જ્યારે સભામાં પધાર્યા […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)
ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]
Sadguru Shree Sarvgnanand Swami – (સદ્ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)
કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું […]
Sadguru Shree Purushanand Swami – (સદ્ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)
જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]
Gopalanand Swami – Yogi Raj
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]
Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]
Sadguru Shree Parmanand Swami – (સદ્ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)
નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]
Sadguru Akhandanand Varni – (સદ્ગુરૂ અખંડાનંદ વર્ણી)
અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]