History of Manki Ghodi – (માણકી ઘોડીનો ઇતિહાસ)
માણીગર માવાની જીવન સંગીની બનીને પોતાનું જીવન કુસુમ શ્રીહરિના ચરણે સમર્પિત કરનાર માણકી ઘોડીની કથા અતિ ચમત્કારી છે. પશુયોનિમાં જન્મ […]
Sadguru Shree Gunatitanand Swami – (સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)
શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્ગુરુ શ્રી […]
Sadguru Shree Nityanand Swami – (સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]