swaminarayan, swaminarayan Vadta Gadi, Bhai Dooj – (ભાઈ બીજ)

Bhai Dooj – (ભાઈ બીજ)

ભાઈબીજનું બીજું નામ ‘યમદ્વિતીયા’ છે. જૂના વર્ષના રાગદ્વેષોને ભૂલી નવા વર્ષમાં પ્રવેશની સાથે જ ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમની અભિવ્યક્તિ થાય છે. આ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)

Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)

ધર્મો જયતિ નાધર્મઃ સત્યં જયતિ નાનૃતામ્ ||   ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જય થાય છે અસત્યનો નહીં. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)

New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)

કારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)

Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)

ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, FuldolUtsav – (અમદાવાદમાં ફૂલદોલોત્સવ)

FuldolUtsav – (અમદાવાદમાં ફૂલદોલોત્સવ)

પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી નરનારાયણ દેવનો ફૂલદોલોત્સવ ઉત્તરી ફાલ્ગુની નક્ષત્ર હોયતે  તિથિએ  કરવાની  આજ્ઞા  શ્રીહરિએ  કરેલી  છે.  કારણકે  ભગવાનનો  […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vignananand Swami – (સદ્‌ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)

Sadguru Shree Vignananand Swami – (સદ્‌ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)

સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]

Read More