Sadguru Shree Adbhutanand Swami – (સદ્ગુરુ શ્રી અદ્ભૂતાનંદ સ્વામી)
વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]
Sadgu Aksharanand Swami – (સદ્ગુરુ અક્ષરાનંદ સ્વામી)
અક્ષરાતીતનો આનંદ લૂંટનાર, અધ્યાત્મના અનુભવી આરાધક, અલબેલામાં અનુરાગ કરી તેમાં અખંડ રમણ કરનાર અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પૂજો હતું. તેઓ […]
Sadguru Shree Shunyatitanand Swami – (સદ્ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)
જેમણે તપ-ત્યાગ પ્રધાન પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. જેમના સહવાસથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સાક્ષાત્કારને પામ્યાં […]
Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo
ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Nishkulanand Swami – Vairagya Murti
વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા […]
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)
સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]
Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)
ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશને પોતાનું જીવનસૂત્ર બનાવીને જીવન વ્યતીત કરનારા અને કકાઠીઓમાં એક નાના ખાચરનું નામ ગૌરવ સાથે લેવાય છે. […]
Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)
‘‘અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસેને પાસે રહે છે તે […]
Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)
ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]
Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)
શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]
Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)
જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]
Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)
તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]
Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]
Arjun Bhagat – (અર્જુન ભગત)
શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો […]
Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)
મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]
Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)
વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]
Sadguru Shree Parmanand Swami – (સદ્ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)
નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]
Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)
બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]
Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )
સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]
Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]
Keva Dhyansth
આ પ્રભુ સ્મરણમાં ધ્યાનની એકાગ્રતા જરૂરી છે. ભજનના કરનારના ઇન્દ્રિઓ, અંત:કરણ ને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી એક ઘડી એ અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.