swaminarayan, swaminarayan Vadta Gadi, Diwali – (દિવાળી)

Diwali – (દિવાળી)

મનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ

ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ

આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ  ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ramanand Swami – Guru of Lord Swaminarayan

Ramanand Swami – Guru of Lord Swaminarayan

સદગુરુ રામાનંદ સ્વામી   આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Katha – ઘનશ્યામને જનોઈ આપી

Swaminarayan Katha – ઘનશ્યામને જનોઈ આપી

ઘનશ્યામને સાત વર્ષ પુરા થયા . ભક્તીમાતાએ વિચાર કર્યો કે ઘમ્શ્યામને હવે જનોઈ દેવી જોઈએ. એમવિચારી તેમણે બ્રાહ્મણ હરીકૃષણ ઉપાધ્યાયને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Rampratapji Maharaj – (શ્રી રામપ્રતાપજી મહારાજ)

Shree Rampratapji Maharaj – (શ્રી રામપ્રતાપજી મહારાજ)

ભગવાન શ્રીસ્વામિનારાયણના મોટા બંધુશ્રી રામપ્રતાપજીભાઈ કીર્તન સમ્રાટ હતા. અસંખ્ય કીર્તનો કંઠસ્થ કરી ગદ્‌ગદ્‌ કંઠે ગાન કરી ગોવિંદને રીઝવતા. શરીરે ઉંચા, […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)

Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)

આ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ હતા. તેમનું મૂળનામ દેવશર્મા પાંડે હતું.તેમણે વિક્રમ સંવત્‌ ૧૭૯૬ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]

Read More