swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ  પર ચડાઈ કરી. ડરના માર્યા  દેવતાઓ ભાગ્યા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, મત્સ્ય અવતાર – (Matsya Avatar)

મત્સ્ય અવતાર – (Matsya Avatar)

મત્સ્ય અવતાર મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એક ઋષિને બધાંજ પ્રકારના જીવજંતુ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)

Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)

સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Varah Avatar – (શ્રી વરાહ અવતાર )

Shree Varah Avatar – (શ્રી વરાહ અવતાર )

પાદ્મકલ્પના આરંભે કમલાસનસ્થ બ્રહ્માને ભગવાને સૃષ્ટિની રચનાને આગળ વધારવાનું કાર્ય સોંપ્યું. વિકાસની ચિંતામાં વ્યગ્ર બ્રહ્મ। એકાગ્ર થયા અને શરીરના બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Yagna Avatar – (શ્રી યજ્ઞ અવતાર)

Shree Yagna Avatar – (શ્રી યજ્ઞ અવતાર)

સૃષ્ટિના આરંભમાં થયેલા અનેક અવતારોમાં યજ્ઞાવતાર એકઅનોખો અવતાર છે. સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપશ્ચર્યા કરતા પ્રજાપતિ ઓને આપેલા વરને સત્ય […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Buddha Avatar – (શ્રી બુદ્ધ અવતાર)

Shree Buddha Avatar – (શ્રી બુદ્ધ અવતાર)

દૈત્યોને વ્યામોહિત કરવા દેવ-માનવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ ગયાપાસે “ક્રીકટ” ગામમાં અજિન નામના પોતાના પ્રિય ભક્તને ત્યાં અવતાર ધારણ કર્યો અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)

Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)

બાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Dattatrey Avatar – (શ્રી દત્તાત્રેય અવતાર)

Shree Dattatrey Avatar – (શ્રી દત્તાત્રેય અવતાર)

શ્રી બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ મહર્ષિના આશ્રમમાં કર્દમકુમારી સતિ માતા અનસૂયાને ત્યાં ભગવાનશ્રી દત્તાત્રેય ત્રિદેવના અંશરૂપે પ્રગટ થયા હતા. મહર્ષિ અત્રિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Gajanan – (શ્રી ગજાનન)

Shree Gajanan – (શ્રી ગજાનન)

ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kurma Avatar – (શ્રી કૂર્મ અવતાર)

Shree Kurma Avatar – (શ્રી કૂર્મ અવતાર)

દેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kalki Avatar – (શ્રી કલ્કિ અવતાર)

Shree Kalki Avatar – (શ્રી કલ્કિ અવતાર)

શ્રી વિષ્ણુધર્મોત્તર પુરાણના વચનાનુસાર આ ઘોર કળિયુગના અંતે ‘‘શંભલ’’નામના ગામમાં રહેતા પવિત્ર એવા એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણ પરિવારને ધન્યકરવાભગવાનશ્રીવિષ્ણુ‘‘કલ્કિ’’રૂપે પ્રગટથશે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

સંસારના તુચ્છ પદાર્થો અને મનના ક્ષુલ્લક વિચારોનો નિગ્રહ કરીને પરમ પુરૂષાર્થ  સિધ્ધિ માટે ચર્તુથાશ્રમમાં પ્રવેશતા ત્યાગીઓના પ્રથમાદર્શ  ભગવાન શ્રી ઋષભદેવનો […]

Read More