Flood Relief

Surat : Food Distribution – Shradhha Welfare And Education Trust, Madhar || 29 Oct 2023

Surat : Food Distribution – Shradhha Welfare And Education Trust, Madhar || 29 Oct 2023

ભવ્ય રાસોત્સવ, ભોજન પ્રસાદ વિતરણ - શ્રધ્ધા વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધર, સાયણ રોડ - સુરત તારીખ : 29/10/2023 શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધર - સાયણ ખાતે માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો-યુવાનો સાથે ઉજવાયો ભવ્ય રાસોત્સવ આ રાસોત્સવ માં સુરત સહિત આસપાસ નાં વિસ્તારો માંથી ખુબ જ મોટી સંખ્યા માં ધર્મપ્રેમી સજ્જનો ઉમટ્યા હતા, આ પ્રસંગે ખાસ વડતાલ થી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નાં ભાવિઆચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ઉપસ્થિત રહી માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો-યુવાનો ને ભોજન પ્રસાદ પીરસ્યુ અને એમની સાથે રાસ માં પણ જોડાયા, માતાજી ની આરતી ઉતારી ત્યાં હાજર વિશાળ જન મેદની ને સંબોધતા આવા સેવાકાર્ય ને બિરદાવતા એમની હાજરી ને પોતાનુ અહોભાગ્ય માન્યુ

SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Bharuch || 18 Sep 2023

SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Bharuch || 18 Sep 2023

નર્મદા પૂરગ્રસ્તોને કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સંતોના માર્ગદર્શન પ્રમાણે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ "શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ " - ભરૂચ (LNDYM-Bharuch)ના યુવાનો અને (LNDMM-Bharuch)ની બહેનો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ મંદિર -ભરૂચ પ્રદેશ શાખા દ્વારા નર્મદા નદીના પૂરગ્રસ્તોને ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યા છે.  

SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Ankleshwar || 18 Sep 2023

SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Ankleshwar || 18 Sep 2023

અંકલેશ્વરમાં પુરના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા વિસ્તારોમાં પુરના પાણી ઘુસી ગયા છે. તેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સંતોના માર્ગદર્શન પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ - અંકલેશ્વર (LNDYM-Ankleshwar)ના યુવાનો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ - અંકલેશ્વર (LNDMM-Ankleshwar)ની બહેનો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ મંદિર - અંકલેશ્વર દ્વારા ફૂડપેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી રહ્યા છે.  

SVG Charity : Distribution Of Food-Prasad In Inundation Areas – Bhupgadh || 23 July 2023

SVG Charity : Distribution Of Food-Prasad In Inundation Areas – Bhupgadh || 23 July 2023

ખારચીયા ગામમાં આવેલા અચાનક જળપ્રલયને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજના આજ્ઞાના અને આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - ભુપગઢ (LNDYM- BHUPGADH) ના યુવાનો દ્વારા SVG ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરીને તાત્કાલિક ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Distribution Of Food-Prasad In Inundation Areas – Rajkot || 22 July 2023

SVG Charity : Distribution Of Food-Prasad In Inundation Areas – Rajkot || 22 July 2023

જૂનાગઢ માં આવેલા અચાનક જળપ્રલયને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજના આજ્ઞાના અને આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - રાજકોટ (LNDYM- RAJKOT) ના યુવાનો દ્વારા SVG ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરીને તાત્કાલિક ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Jamnagar || 17 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Jamnagar || 17 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – જામનગર (LNDYM-Jamnagar)ના યુવાનો દ્વારા પ.પુ ધ.ધુ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Rajkot || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Rajkot || 15 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - રાજકોટ(LNDYM-RAJKOT)ના યુવાનો દ્વારા પ.પુ ધ.ધુ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Surat || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Surat || 15 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - સુરત (LNDYM - SURAT)ના હરીભકતો દ્વારા પ.પુ ધ.ધુ 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Vrutalye Viharam, Godhara || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Vrutalye Viharam, Godhara || 15 June 2023

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલા વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ગોધરા શહેરના વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા,જેની નોંધ લઈ મુલાકાતે આવ્યા જિલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર તાજેતરમાં રાજ્યનાં પશ્ચિમ ભાગે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છનાં ભાગોમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ પૂ ધ ધુ ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી તેમજ પ પૂ ધ ધુ ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજના માર્ગદર્શન મુજબ ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્કયું ટીમ માટે ૧૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા, ગાંઠીયા, બૂંદી અને તીખી પૂરી સહિત પાણીની બોટલ સાથેના ફૂડ પેકેટ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો ,મહિલાઓ અને હરિભકતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા,મોડીસાંજ તૈયાર કરાયેલા આ ફૂડ પેકેટ ત્વરીતપણે સૌરાષ્ટ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે. અને આ સેવાકીય કાર્ય ની નોંધ લઈ પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર તેમજ ભાજપ ના જીલ્લા મંત્રી શ્રી પરેશ ચૌહાણ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટર શ્રી અનિલ સોલંકી સાહેબ એ મુલાકાત લીધી હતી

SVG Charity : Vrudhashram Pakki Rasoi – Surat || 21 May 2023

SVG Charity : Vrudhashram Pakki Rasoi – Surat || 21 May 2023

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના પીઠાધિપતિ પ.પૂ.સ.ધ.ધુ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તથા ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં માર્ગર્શન મુજબ...
શ્રી સ્વામિનારાયણ મંદિર સીમાડાગામ તથા શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - સુરત દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને પાકી રસોઈ બનાવી જમાડવામાં આવ્યા.

SVG Charity : Food Distribution – Kandivali, Mumbai | 05 Oct 2022

SVG Charity : Food Distribution – Kandivali, Mumbai | 05 Oct 2022

तारीख : ०५ /१०/२०२२, बुधवार (दशहरा त्योहार) स्थल : कांदिवली, मुंबई कांदिवली, मुंबई के श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM – Kandivali, Mumbai) के युवाओ और श्री लक्ष्मीनारायण देव महिला मंडल (LNDMM – Kandivali, Mumbai) की महिलाओ के संयुक्त प्रयासों से वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार दशहरे त्योहार के दिन Salaam Baalak Trust में रह रहे बच्चो को प्रसाद खिलाके सबको तृप्त किया |

SVG Charity : Food Distribution – Bhupgadh, Rajkot, Gujarat | 05 Oct 2022

SVG Charity : Food Distribution – Bhupgadh, Rajkot, Gujarat | 05 Oct 2022

राजकोट के भुपगढ गांव के श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM – Bhupgadh, Rajkot) के युवाओ द्वारा वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार दशहरे त्योहार के दिन खेत में काम कर रहे मजदूरो और उसके बच्चो को प्रसाद खिलाके सबको तृप्त किया |

Belimora : Distribution Of Food-Prasad In Rain-Affected Areas || 17 July 2022

Belimora : Distribution Of Food-Prasad In Rain-Affected Areas || 17 July 2022

બીલીમોરા (જી. નવસારી) વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પડી રહેલ ભારે વરસાદના કારણે, સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી, સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી, શ્રી સ્વામિનારાયણ મંદિર - બીલીમોરા ના શ્રી લક્ષ્મીનારાયણદેવ મંડળ ના સભ્યો (LNDYM-LNDMM-BILIMORA) દ્વારા, પૂરગ્રસ્ત વિસ્તાર માં ભોજન-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

SVG Charity : Food Distribution – Surat, Gujarat | 19 June 2022

SVG Charity : Food Distribution – Surat, Gujarat | 19 June 2022

स्थल : मानवसेवा चेरिटेबल ट्रस्ट - सूरत मानवसेवा चेरिटेबल ट्रस्ट - सूरत के मानसिक अस्थिर और मूकबधिर आश्रम में भोजन का वितरण तारीख : १९/०६/२०२२, रविवार आशीर्वाद – आज्ञा : वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री मार्गदर्शक : प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री संयोजन : श्री लक्ष्मीनारायण देव युवक मंडल - भूपगढ़, श्रीजी युवा ग्रुप - सूरत (भूपगढ़, राजकोट)

SVG Charity : Buttermilk Services – Bhupgadh | 27 May 2022

SVG Charity : Buttermilk Services – Bhupgadh | 27 May 2022

सेवा के कई माध्यम है। लेकिन भीषण गर्मी में कोई आपको निशुल्क छाछ बांटे तो कैसा लगेगा। कुछ ऐसा ही राजकोट के भुपगढ गांव के श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM - Bhupgadh, Rajkot ) के युवाओ द्वारा वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार श्री स्वामिनारायण वड़ताल गादी ट्रस्ट SVG द्वारा ट्रस्ट की तरफ से सिविल हॉस्पिटल - राजकोट में छाछ का वितरण किया गया। इस भीषण गर्मी में छाछ एक पुरातन देसी पेय है जो लू से बचाव के साथ स्वास्थ्य वर्धक व सुपाच्य भी है।

SVG Charity : Blanket & Food Distribution – UK | 21 Dec 2021

SVG Charity : Blanket & Food Distribution – UK | 21 Dec 2021

स्थान : लंडन, यूरोप स्नोफ़ोल, ठण्ड के दौरान, निराश्रित-गरीब लोगो को ब्लैंकेट, फूड पैकेट, PPE किट का वितरण, प.पु नाना लालजी श्री पुष्पेंद्रप्रसादजी महाराजश्री के करकमलो द्वारा वितरित किया गया| आशीर्वाद - आज्ञा : वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री मार्गदर्शक : प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री संयोजन : SVG Charity (Global), SSAUSM-UK, LNDYM-UK

SVG Charity : Food Distribution – Bhupgadh, Rajkot, Gujarat | 15 Oct 2021

SVG Charity : Food Distribution – Bhupgadh, Rajkot, Gujarat | 15 Oct 2021

राजकोट के भुपगढ गांव के श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM – Bhupgadh, Rajkot) के युवाओ द्वारा वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार दशहरे त्योहार के दिन खेत में काम कर रहे मजदूरों को लडू, सांटा, चवानु, बिस्किट इति भोजन - किट का वितरण किया और साथ मे स्कुल मे पढ़ रहे बच्चो और गरीब लोगो को पाऊभाजी का प्रसाद खिलाके सबको तृप्त कर दिया |

SVG Charity :- Food Distribution – Panchela, Dohad, Gujarat | 28 Sep 2021

SVG Charity :- Food Distribution – Panchela, Dohad, Gujarat | 28 Sep 2021

पंचेला प्राथमिक शाला - दाहोद में SVG द्वारा चल रहे विद्यादान अभियान के अंतर्गत वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेंद्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार छात्रों को संतगण और पार्षदों के हाथों से '𝐟𝐫𝐞𝐞 𝐍𝐨𝐭𝐞𝐛𝐨𝐨𝐤𝐬' का निःशुल्क वितरण किया गया और साथ में पाऊभाजी का प्रसाद दिया गया |

SVG Charity : To visit and help the most affected area of ​​Gujarat in the Cyclone Tauktae | 22 May 2021

SVG Charity : To visit and help the most affected area of ​​Gujarat in the Cyclone Tauktae | 22 May 2021

तौक-ते तूफान (Tauktae Cyclone) के बाद गुजरात के ज्यादा प्रभावित इलाके जैसे की ऊना-महुवा-राजुला का दौरा कर आवश्यक चीज वस्तुओ राशन किट- भोजन का पैकेट, पानी आदि.... की सहायता उपलब्ध करते हुऐ पी.पी. लालजी महाराजश्री, संतो और SVG Charity के युवाओ... हमारी सेवा अभी भी जारी है और जब तक आवश्यकता होगी तब तक जारी रहेगी।

SVG Charity : Distributing Free fruits dish and juice for Covid-19 patients in Virsad | Apr 2021

SVG Charity : Distributing Free fruits dish and juice for Covid-19 patients in Virsad | Apr 2021

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના વિદ્યમાન આચાર્યશ્રી પ.પૂ. સનાતન ધ.ધુ.૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG Charity) ના માધ્યમથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - વિરસદ ના યુવાનો દ્વારા વિરસદમાં અટલ કોવીડ કેર સેન્ટર નિઃશુલ્ક ચાલી રહેલ છે તેમાં કોવિડ-૧૯ દર્દીઓને રોજ બપોરે 4:00 વાગ્યે ફ્રી ફ્રુટ ડીશ તથા ફ્રુટ જ્યુસ ઠાકોરજી ને ધરાવીને આપવામાં આવે છે. વિરસદ માં અટલ કોવીડ કેર સેન્ટર નિઃશુલ્ક ️આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચા ઉપ પ્રમુખશ્રી દત્તેશ અમીનના પુરુષાર્થ થી ચાલી રહેલ છે..

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Dhandhuka, Gujarat | 18 May 2021

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Dhandhuka, Gujarat | 18 May 2021

ધંધુકામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી SVG Charity ના  માધ્યમ થી  LNDYM ના યુવાનો દ્વારા તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે ફૂડ પેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae)  વધારેમાં વધારે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે  તેવી જોર શોરથી તૈયાર કરવાની કામગિરિ શરૂ છે. પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના એક આહવાનથી LNDYM ના યુવાનોએ આ સેવાનો અવસર માની. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય તેમ ગણીને રાહતકાર્યોનાં કામમાં લાગી ગયા છે.

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Gujarat | 18 May 2021

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Gujarat | 18 May 2021

તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્થ લોકો માટે શ્રી આચાર્ય નિવાસ રઘુવીર વાડી, વડતાલ ખાતે  પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થી ફુડપેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae) તૈયાર કરતા સંતો, પાર્ષદો અને LNDYM ના યુવાનો તથા પ.પુ.અસૌ. ગાદીવાળા માતૃશ્રી ની આજ્ઞાથી અને પ.પુ અ.સૌ વહુજી મહારાજના માર્ગદર્શન નીચે ભોજન તૈયાર કરતા પ.પુ લાલીરાજા રાજનંદનીકુવરબા તથા સાંખ યોગી બહેનો.

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Veraval – Gujarat | 18 May 2021

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Veraval – Gujarat | 18 May 2021

વેરાવળ સોમનાથમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી LNDYM ના યુવાનો દ્વારા તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં સુક્કો નાસ્તો, શાક-પુરી, પાણીની બોટલ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae) તૈયાર કરવાની કામગિરિ શરૂ છે. અત્યારે એક હજાર ફુડ પેકેટ તૈયાર થઈ ગયા છે. પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના એક આહવાનથી LNDYM ના યુવાનોએ આ સેવાનો અવસર માની. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય તેમ ગણીને રાહતકાર્યોનાં કામમાં લાગી ગયા છે.

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Vadodara | May 2021

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Vadodara | May 2021

To help fight against the second wave of Covid-19 in India, SVG Charity is providing the patients and the family members needing to quarantine the tiffin Seva( food service) in Vadodara City.

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Rajkot | April 2021

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Rajkot | April 2021

To help fight against the second wave of Covid-19 in India, SVG Charity is providing the patients and the family members needing to quarantine the tiffin Seva( food service) in Rajkot City.

SVG Charity: Distribution of fruits at concessional rates for Covid-19 patients in Manavadar | April 2021

SVG Charity: Distribution of fruits at concessional rates for Covid-19 patients in Manavadar | April 2021

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા અને માર્ગદર્શન મુજબ. શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી(SVG), શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - માણાવદર ગામના યુવાનો દ્વારા SVG Charity ના માધ્યમથી કોવિડ-૧૯ દર્દીઓ તથા હોમ કવોરન્ટાઈન પરિવાર માટે તા. ૦૪/૦૫/૨૦૨૧ ને મંગળવાર થી મોસંબી, સંતરા, નારિયેળનું રાહત દરે વિતરણ શરૂ થઇ ગયું છે. સ્થળ :- પોસ્ટ ઓફિસની બાજુમાં, માધવ આર્કેડ, માણાવદર સમય :- સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ સુધી બપોર પછી ૩:૦૦ થી ૭ :૦૦ સુધી Contact No. :- એલ. કે. પીઠીયા, મો. ૯૮૨૪૨ ૩૫૫૨૪ રાજુભાઈ રતનપરા , મો. ૮૧૬૦૮ ૫૩૦૦૮ અનિલભાઈ દેવળીયા, મો. ૯૨૬૫૫ ૮૪૦૪૮ દિલીપભાઈ, મો. ૮૭૮૦૩ ૯૩૫૧૦

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Surat | April 2021

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Surat | April 2021

To help fight against the second wave of Covid-19 in India, SVG Charity is providing the patients and the family members needing to quarantine the tiffin Seva( food service) in Surat City.

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Godhra | April 2021

SVG Charity : Food Donation(Tiffin Seva) for Covid-19 Patient & Home Quarantined Families in Godhra | April 2021

To help fight against the second wave of Covid-19 in India, SVG Charity is providing the patients and the family members needing to quarantine the tiffin Seva( food service) in Godhra City.

SVG Charity : Distribution of Food and Blankets by LNDYM Surat | 09 Jan 2021

SVG Charity : Distribution of Food and Blankets by LNDYM Surat | 09 Jan 2021

સુરતના આંગણે SVG Charity દ્વારા.પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી - વડતાલના દિવ્ય સાનિધ્યમાં જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ ખાતે ધાબળા/બ્લેન્કેટ વિતરણ તથા ભોજન કરાવવામાં આવ્યું હતું....

SVG Charity : Food Drive By Wheeling Swaminarayan Temple, IL – USA | 2020

SVG Charity : Food Drive By Wheeling Swaminarayan Temple, IL – USA | 2020

Thank you everyone who donated to Diwali Food and Supplies Drive to support Sewa non profit and SVG charity group to assist our local communities. Total contribution from our temple : Food : 263.57lbs; Hygiene supplies (masks, sanitizer, gloves, wipes, etc.) : 78lbs. All the donation will be donated to Vernon hills food pantry in Buffalo Grove. To donate to SVG Charity and to view events from all over the world, visit svg.org/charity. Please See :- Food Drive By Wheeling Swaminarayan Temple, IL

SVG Charity : Food Drive – 2 By Vadtal Dham Houston, USA | 2020

SVG Charity : Food Drive – 2 By Vadtal Dham Houston, USA | 2020

Vadtal Dham - Shree Swaminarayan Hindu Temple - Houston, along with Sewa International Houston Chapter, Deep Foods, Lo’s Jewel Foundation & SVG Charity hosted 225 kits, parallel food drives for the residents of Meadows Place Senior Village and Park at Fort Bend Stafford today. Humbled to be able to continue our community service during this pandemic. Thank you, Consul General of India Mr Aseem Mahajan, Fort Bend County Judge KP George, Council Member Ken Mathew, Council Member Naushad Kermally, Brian Middleton -Fort Bend County District Attorney for volunteering with us to distribute these food kits and encouraging our volunteers

SVG Charity : Donated Food & Water to the Houston Food Bank By Vadtal Dham Houston, USA

SVG Charity : Donated Food & Water to the Houston Food Bank By Vadtal Dham Houston, USA

SVG Charity and Vadtal Dham Houston donated 1800+ pounds of food and water to the Houston Food Bank to help serve those in need.

SVG Charity : Corona (COVID-19) Relief Work By USA

SVG Charity : Corona (COVID-19) Relief Work By USA

SVG Charity is pleased to have donated 1000 N95 masks, 1000 surgical masks and hand sanitizer bottles to Chesterfield County (Richmond, VA) EMS, Fire Department and Sheriff’s Department.onated 1000 N95 masks, 1000 surgical masks and hand sanitizer bottles to Chesterfield County (Richmond, VA) EMS, Fire Department and Sheriff’s Department.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Godhra

SVG Charity : Corona (COVID-19) Relief Work By Godhra

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી…કોરોના(COVID-19) મહામારી સમયે ગોધરાના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By LNDMM, Surat

SVG Charity : Corona (COVID-19) Relief Work By LNDMM, Surat

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ(LNDMM), સુરતની બહેનો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Surat

SVG Charity : Corona (COVID-19) Relief Work By Surat

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે સુરતના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Virsad, Anand

SVG Charity : Corona (COVID-19) Relief Work By Virsad, Anand

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે વિરસદના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Vadodara

SVG Charity : Corona (COVID-19) Relief Work By Vadodara

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે વડોદરાના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Raghuvir Vadi, Vadtal

SVG Charity : Corona (COVID-19) Relief Work By Raghuvir Vadi, Vadtal

કોરોના મહામારી સામે મહાસંગ્રામમા ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ધર્મકુળ પરિવાર ના શિરોમણિ પ. પુ. ધ.ધુ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી, પ.પુ માતૃશ્રી અને બંને પ.પુ. લાલજી મહારાજશ્રી, પુ બહેનબા વગેરે સમસ્ત પરીવાર, માનવતાના ધર્મ ને અનુસરી સ્વયં સેવા કાર્યમાં અગ્રેસર રહી સમસ્ત સત્સંગ માટે અને સમાજ માટે ઉદાહરણ પુરુ પાડેલ છે.   રઘુવીર વાડી ખાતેથી આણંદના  મા. કલેક્ટરશ્રીની ઓફીસ સાથે સંકલન કરી જરૂરીયાત મંદો ને ફુડ-કીટ અને સેનેટાઇઝર વિતરણ કરવા મા આવ્યું. આ કાર્યમા વડતાલ વાડીના ઘનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વામી સર્વ મંગલ સ્વામી, પાર્ષદો અને LNDYM વડતાલ ના યુવાનો અને બહેનો એ સંપૂર્ણ શ્રદ્ધા થી સેવા કરી.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Kashi, Banaras

SVG Charity : Corona (COVID-19) Relief Work By Kashi, Banaras

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે કાશી, બનારસના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Malad, Mumbai

SVG Charity : Corona (COVID-19) Relief Work By Malad, Mumbai

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે મલાડ, મુંબઈના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Pune, Maharashtra

SVG Charity : Corona (COVID-19) Relief Work By Pune, Maharashtra

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે પુણે, મહારાષ્ટ્રના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Bardoli

SVG Charity : Corona (COVID-19) Relief Work By Bardoli

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે બારડોલીના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Borivali, Mumbai

SVG Charity : Corona (COVID-19) Relief Work By Borivali, Mumbai

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે બોરીવલી, મુંબઈના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Rajkot

SVG Charity : Corona (COVID-19) Relief Work By Rajkot

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે રાજકોટના હરિભક્તો  દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની અને અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Sojitra

SVG Charity : Corona (COVID-19) Relief Work By Sojitra

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે સોજીત્રા ગામના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની અને અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Uganda, Africa

SVG Charity : Corona (COVID-19) Relief Work By Uganda, Africa

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે... આફ્રિકામા (યુગાન્ડા) રહેતા હરિભક્તો SVG Charity ના માધ્યમથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

SVG Charity : Corona (COVID-19) Relief Work By Gadhpur

SVG Charity : Corona (COVID-19) Relief Work By Gadhpur

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે શ્રી ગોપીનાથજી મંડળ, ગઢડા દ્વારા 2000 જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે 

SVG Charity : Corona (COVID-19) Relief Work

SVG Charity : Corona (COVID-19) Relief Work

Shree Swaminarayan Vadtal Gaddi (SVG Charity), under the headship of His Holy Highness 1008 Acharya Shree Ajendraprasadji Maharaj in Vadtal, India. Has decided to take initiative and provide distribution of aid, such as medicine, food-kits, hand-sanitizer, masks, etc, to those who are adversely affected by the COVID-19 pandemic and lockdown as part of our duty as responsible citizens of society.

Donate : Corona Virus(COVID-19) Relief Fund By Shree Swaminarayan Temple, Junagadh

Donate : Corona Virus(COVID-19) Relief Fund By Shree Swaminarayan Temple, Junagadh

આપણા ભારત દેશમાં કોરોના વાઇરસ Coronavirus (COVID-19) મહામારી ના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી પડેલ છે આ આફતનો સામનો કરવા માટે સૌ પ્રથમ ધાર્મિક સંસ્થાઓ સામે આવી રહી છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા અને તેમની આજ્ઞાથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિ ઉર્ફે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ તરફથી આર્થિક યોગદાન રૂપે રૂપિયા 11,00,000 અગિયાર લાખ પૂરા નો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ. વિશેષમાં સંસ્થામાં ઉતારા માટે ના રૂમ જરૂર પડ્યે આઇસોલેશન ના ઉપયોગ માટે પણ આપવાની તૈયારી