Akhandanand Varni

અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]

Read More

Hans Avatar

સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની […]

Read More

Vyas Avatar

વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં […]

Read More

Varah Avatar

પાદ્મકલ્પના આરંભે કમલાસનસ્થ બ્રહ્માને ભગવાને સૃષ્ટિની રચનાને આગળ વધારવાનું કાર્ય સોંપ્યું. વિકાસની ચિંતામાં વ્યગ્ર બ્રહ્મ। એકાગ્ર થયા અને શરીરના બે […]

Read More

Yagna Avatar

સૃષ્ટિના આરંભમાં થયેલા અનેક અવતારોમાં યજ્ઞાવતાર એકઅનોખો અવતાર છે. સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપશ્ચર્યા કરતા પ્રજાપતિ ઓને આપેલા વરને સત્ય […]

Read More

Buddha Avatar

દૈત્યોને વ્યામોહિત કરવા દેવ-માનવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ ગયાપાસે “ક્રીકટ” ગામમાં અજિન નામના પોતાના પ્રિય ભક્તને ત્યાં અવતાર ધારણ કર્યો અને […]

Read More

Parshuram Avatar

બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]

Read More

Nrushingh Avatar

બાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા […]

Read More

Dattatrey Avatar

શ્રી બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ મહર્ષિના આશ્રમમાં કર્દમકુમારી સતિ માતા અનસૂયાને ત્યાં ભગવાનશ્રી દત્તાત્રેય ત્રિદેવના અંશરૂપે પ્રગટ થયા હતા. મહર્ષિ અત્રિ […]

Read More

Shree Gajanan

ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]

Read More

Kurm Avatar

દેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન […]

Read More

Kalki Avatar

શ્રી વિષ્ણુધર્મોત્તર પુરાણના વચનાનુસાર આ ઘોર કળિયુગના અંતે ‘‘શંભલ’’નામના ગામમાં રહેતા પવિત્ર એવા એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણ પરિવારને ધન્યકરવાભગવાનશ્રીવિષ્ણુ‘‘કલ્કિ’’રૂપે પ્રગટથશે. […]

Read More

Kapil Avatar

સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]

Read More

Rushabh Avatar

સંસારના તુચ્છ પદાર્થો અને મનના ક્ષુલ્લક વિચારોનો નિગ્રહ કરીને પરમ પુરૂષાર્થ  સિધ્ધિ માટે ચર્તુથાશ્રમમાં પ્રવેશતા ત્યાગીઓના પ્રથમાદર્શ  ભગવાન શ્રી ઋષભદેવનો […]

Read More

Shree Rampratapji Maharaj

ભગવાન શ્રીસ્વામિનારાયણના મોટા બંધુશ્રી રામપ્રતાપજીભાઈ કીર્તન સમ્રાટ હતા. અસંખ્ય કીર્તનો કંઠસ્થ કરી ગદ્‌ગદ્‌ કંઠે ગાન કરી ગોવિંદને રીઝવતા. શરીરે ઉંચા, […]

Read More

Shree Bhaktidevi

જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]

Read More

Shree Dharmdev

આ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ હતા. તેમનું મૂળનામ દેવશર્મા પાંડે હતું.તેમણે વિક્રમ સંવત્‌ ૧૭૯૬ […]

Read More

Shree Ichharamji Maharaj

ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ સ્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા. તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ […]

Read More

Bhagwan Shree Swaminarayan

“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]

Read More

Acharya Shree Ayodhyaprasadji Maharaj

ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના દીક્ષા ગુરુ સ.ગુ.શ્રીરામાનંદસ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યુ, તે બાદ ધર્મની આભા અને ભક્તિનો દિવ્યરસ સર્વત્ર […]

Read More

Prabodhini Ekadashi

શ્રી કૃષ્‍ણ ભગવાનને કહ્યું : હે અર્જુન! હું તને મુકિત આપનારી પ્રબોધિની એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્‍ચે થયેલો વાર્તા લાપ કહું […]

Read More

આ પ્રભુ સ્મરણમાં ધ્યાનની એકાગ્રતા જરૂરી છે. ભજનના કરનારના ઇન્દ્રિઓ, અંત:કરણ ને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી એક ઘડી એ અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.

Read More

જાનવરનું ખાણું સોરઠ દેશને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગના રંગથી રંગી નાખ્યો છે છતાં હજુ તેનો રંગ ણ લાગ્યો હોય તેવું પણ […]

Read More

Kamika Ekadashi

યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્‍કાર ! અષાઢના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી કૃષ્‍ણ […]

Read More