Bhaktraj Shree Mansinghji

જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]

Read More

Bhaktraj Shree Bhim Bhakt

ભગવાનશ્રી સ્વામિનારાયણના હજૂરી સેવક અને ‘‘શ્રી હરિ લીલાકમલ ભાસ્કર’’ ના રચયિતા ભક્ત રાજશ્રી ભીમજી ભક્ત શ્રીહરિના હૈયાના હારસમા ભક્ત હતા […]

Read More

Bhaktraj Shree Najajogiya

તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]

Read More

Bhaktraj Shree Dadakhachar

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]

Read More

Bhaktraj Shree Jinabhai

ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]

Read More

Bhakatraj Shree Galuji

લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ જેમને માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તરાજનું બિરૂદ આપે છે એવા પરમ ભક્તરાજ શ્રી ગલુજી […]

Read More

Bhaktraj Shree Khachar

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ ગગનમાં ધ્રુવતારક માફક ચમકતા અને કાઠીકુળદીપક જેવા શ્રીહરિના અનન્યાશ્રિતોમાંથી ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કરનાર એકમાત્ર ભક્તરાજ […]

Read More

Parshad Shree Kubersingh

શ્રીહરિના અંગ રક્ષક છડીદાર પાર્ષદશ્રી કુબેરસિંહ ભક્તરાજ અમદાવાદ ના વતની હતા. તેઓએ પોતાના અમૂલ્ય જીંદગીના સુવર્ણ સમયને શ્રીહરિની સેવામાં સમર્પિત […]

Read More

Parshad Ratanji

‘‘માન વિનાની ભક્તિ તો રતનજી તથા મીયાજી જેવા કોઈક જ કરતા હશે પણ બધાથી માનનો સ્વાદ મુકી શકાતો નથી’’ શ્રીજી […]

Read More

Arjun Bhagat

શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્‌ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો […]

Read More

Vasudevanand Varni

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]

Read More

Swarupanand Swami

નવખંડ ધરામાં દિવ્ય નિનાદની સાથે યમપૂરી સુધી ‘‘શ્રીસ્વામિનારાયણ મહામંત્ર’’ નો પ્રબળ પ્રતાપ બતાવનાર સંતસદ્‌ગુરૂવર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી હતા. સંપ્રદાયના ઈતિહાસના […]

Read More

Swayamprakashanand Swami

મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]

Read More

Sachchidanand Swami

ઐશ્વર્યમૂર્તિ હોવા છતાં ગઢપુર રાધાવાડીએ રહીને ખેતી કરીને નિત્ય મહારાજને નવા નવા પુષ્પહારની સેવા કરનાર પ્રેમ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જામનગર […]

Read More

Vyapakanand Swami

વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]

Read More

Mulji Brahmachari

સેવાનું સાક્ષાત્‌ સ્વરૂપ અને નિખાલસતાનું બીજું નામ એટલે મૂળજી બ્રહ્મચારી. આજીવન ઉત્કટ શ્રધ્ધા અને અનન્ય ભાવથી શ્રીજીને ભાવતા ભોજનિયા બનાવી […]

Read More

Mahanubhavanand Swami

વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]

Read More

Parmanand Swami

નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]

Read More

Nityanand Swami

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા […]

Read More

Jayanand Brahmachari

જેમના જીવનની ચેતના ચતુરવર શ્રીહરિ હતા. જેમના જીવનની ભીનાશ કેવળ ભક્તિનંદન હતા. જેમના જીવનનો સ્નેહ સ્નેહસાગર સુંદરવર સંતપતિ શ્રીહરિ હતા. […]

Read More

Chaitanyananda Swami

ભગવાન સ્વામિનારાયણ સંવત્‌ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્‌ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]

Read More

Krupanand Swami

કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં […]

Read More

Anandanand Swami

ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]

Read More

Aatmanand Swami

૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. […]

Read More