પ્રેમાનંદ સ્વામી જન્મ: 1784 સેવાલિયા: (તા. ઠાસરા)મૃત્યુ: 1856 ગઢડાવ્યવસાય: સંત, કવિભાષા: ગુજરાતી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી […]
પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવાનાર સંતવર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા.તેમની ધીર-ગંભીર છતા બુલંદ […]
નામ: મુકુંદદાસ જન્મ: સવંત ૧૮૧૪ની પોષ વદ સાતમ (અમરેલી) અવસાન: સવંત ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ગઢડાં),અક્ષરધામ કુટુંબ:પિતા – આનંદરામ,માતા – […]
વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા […]
સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]
મૂળનામ: દેવીદાન ચારણ જન્મ: સંવત ૧૮૫૯ કાર્તિક પુર્ણિમા અવસાન: સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ (મૂળી ખાતે) કુટુંબ: પિતા – જીજાભાઇ […]
સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી […]
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
યોગાનંદ સ્વામીના નામે સમ્પ્રદાયના પાને એક કરતા વધારે સંતો નોંધાયા છે. એક યોગાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને […]
મહારાજના વિરાટ નભો મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના […]
ઘનશ્યામને સાત વર્ષ પુરા થયા . ભક્તીમાતાએ વિચાર કર્યો કે ઘમ્શ્યામને હવે જનોઈ દેવી જોઈએ. એમવિચારી તેમણે બ્રાહ્મણ હરીકૃષણ ઉપાધ્યાયને […]
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]
સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]
શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્ગુરુ શ્રી […]
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]
ભૂધરાનંદ સ્વામીનો જન્મ હાલારમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં ભાદરા પાસે કેશિયા ગામે વિક્રમ સંવત્ ૧૮પર ના વૈશાખ સુદ-૭ ના રોજ […]
જેમણે પ્રભુ પ્રત્યે સદા ભક્તિભાવનું પુનિત ઝરણું વહેતું રાખ્યું છે. કંટકો ભર્યા મુશ્કેલીનાં માંડવા વચ્ચે પણ આત્માના અનુભવનો આનંદ અક્ષુણ્ણ […]
ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશને પોતાનું જીવનસૂત્ર બનાવીને જીવન વ્યતીત કરનારા અને કકાઠીઓમાં એક નાના ખાચરનું નામ ગૌરવ સાથે લેવાય છે. […]
રાજસ્થાની રણધીર શૂરવીર પાર્ષદમણી ભગુજીનો જન્મ રાજસ્થાનનાં ‘‘મોરસ’’ ગામમાં થયો હતો.જાતે રજપૂત ગરાસદાર હતા. ભગુજીને નૈસર્ગિક પ્રભુપ્રત્યે પ્રેમ અને શૂરવીરતા […]
‘‘અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસેને પાસે રહે છે તે […]
ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]
શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]