વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]
પૂર્વ ઈતિહાસ દેવાનંદસ્વામી મુક્તમુનિના મંડળમાં ગુજરાત પ્રાંતમાં સત્સંગ વિચરણ સમયે પોતાના જગતનશ્વરતા, પંચવિષયની અરૂચિ, દેહમાં આનસક્તિ, પ્રભુભજનાનંદી હૃદયના ભાવાનુસાર એવાતો […]
ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]
કિર્તન :-રાગ : સારંગ કદમ વાકી છૈયાં,ગિરિધરલાલ બીરાજો; તપતહેં તરની જાત ન બરની, ધરની અતિ ધક રૈયાં; શીતલ મંદ સુગંધ […]
કારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. જેણે દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું […]
કારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં […]
મનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. […]
ધનતેરશના બે અર્થ થાય છે. એક તો ધણ અર્થાત્ ગૌધન-તેરશ અને બીજો ધનના પૂજનનો દિવસ એટલે ધનતેરશ. પૂર્વે ગાયોના ધણને […]
યુધિષ્ઠિર બોલ્યાઃ “કૃપા કરીને મને આસોની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવો.” પ્રભુ બોલ્યાઃ “આસોના કૃષ્ણપક્ષમાં રમા નામની દુઃખકર્તા, સુખ આપનારી અને […]
આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ […]
પ્રભુ બોલ્યાઃ “ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાઁ “ઇન્દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ […]
બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ પર ચડાઈ કરી. ડરના માર્યા દેવતાઓ ભાગ્યા […]
ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું : “જલજીલણી એકાદશી ભાદરવા એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન […]
ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]
શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ “અજા” છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે […]
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ […]
હે વર્ણીરાજ ! અમારામાં મોટેરા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી છે . તે યોગના પારને પામેલા છે. ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્ત […]
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથે નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમભાવથી તૈયાર કરેલ સૂત્ર બાંધે છે. આ પવિત્ર દિવસે બહેન […]
ગઢડાના ગામ ધણીએ ભલબાપુને પાંચ સંતાનો હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને છેલ્લો ભાઈ ઉત્તમ. જેને લાડમાં સૌ દાદાખાચર કહે. […]
શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. […]
અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ “દેવશયની” અથવા “દેવપોઢી” એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું એ મહાન પૂણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન […]
પૂર્વ ઈતિહાસ :- શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ […]
સનાતન હિન્દુ વૈદિક ધર્મના ચાર ધામ અને સાત પુરી પૈકીનું એક ધામ એટલે ઓરિસ્સા રાજ્યમાં આવેલું પુરી શહેર એમ […]
પૂર્વ ઈતિહાસ :- પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા અને શ્રીહરિએ સંતોને દૃઢતાનો પ્રશ્ન કર્યો. શ્રીહરિ જ્યારે સભામાં પધાર્યા […]