Junagadh Live Darshan

જૂનાગઢનો મહિમા તથા પ્રસાદીના સ્થાનોના દર્શન

(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)

જૂનાગઢ કેવી રીતે પહોંચશો

સડકમાર્ગ:
car
  • પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર થઈને,
  • વડોદરાથી વાયા ખેડા ચોકડી-બગોદરા થઈને અને રાજકોટથી વાયા ગોંડલ-જેતપુર થઈને જઈ શકાય
  • જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ
train
  • મંદિરથી જૂનાગઢ રેલવે સ્ટેશન 4 કિમી દૂર છે.
હવાઈ માર્ગેઃ
plan
  • રાજકોટ (105 કિ.મી.) નજીકનું એરપોર્ટ છે.
ભોજનની સુવિધા:
food
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
  • તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો રાત્રે 1 વાગ્યા સુધી તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.
રહેવાની સુવિધા:
train
  • મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 200થી વધુ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે.
  • મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે.
સરનામુઃ
train
  • શ્રી રાધારમણ દેવ મંદિર, જૂનાગઢધામ, જવાહરરોડ, મુ. જૂનાગઢ, જિ. જૂનાગઢ- 362001
ફોનઃ
train
  • +91 0285 2650680
  • +91 0285 2657626