Chaturmas Niyam 2023 – Gujarati Form

આવ્યો ચાતુર્માસ મનોહર

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલા આજ્ઞા મુજબ પ્રતિ વર્ષની જેમ સંપ્રદાયની પરંપરા અનુસાર સર્વે હરિભક્તો એ ચાતુર્માસના વિશેષ નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. ભારતીય સનાતન ધર્મની પરંપરા અનુસાર કોઈ પણ વ્રત -નિયમ ગુરુની આજ્ઞા અને આશીર્વાદ લઈને કરીયે તો તે સાર્થક થાય અને એ સિદ્ધાંતને અનુસરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પરમગુરુ પ.પૂ.ધ.ધૂ. 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદથી હરિભક્તોએ લીધેલા નિયમ સાર્થક થાય તે માટે નીચેની વિગતે ફોર્મ ભરવું.

Chaturmas niyam from shloka-07

ચાતુર્માસ નિયમ ફોર્મ

English Form

શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલા નિયમો

અન્ય નિયમો