swaminarayan, swaminarayan Vadta Gadi, Ram Navami and Swaminarayan Jayanti

Ram Navami and Swaminarayan Jayanti

રામનવમી ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ

નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ

માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ માત્ર 11 વર્ષની કુમળી વયે બાળ ઘનશયામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નિકળી પડ્યા. ગૃહ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ  પર ચડાઈ કરી. ડરના માર્યા  દેવતાઓ ભાગ્યા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)

Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)

સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Varah Avatar – (શ્રી વરાહ અવતાર )

Shree Varah Avatar – (શ્રી વરાહ અવતાર )

પાદ્મકલ્પના આરંભે કમલાસનસ્થ બ્રહ્માને ભગવાને સૃષ્ટિની રચનાને આગળ વધારવાનું કાર્ય સોંપ્યું. વિકાસની ચિંતામાં વ્યગ્ર બ્રહ્મ। એકાગ્ર થયા અને શરીરના બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Yagna Avatar – (શ્રી યજ્ઞ અવતાર)

Shree Yagna Avatar – (શ્રી યજ્ઞ અવતાર)

સૃષ્ટિના આરંભમાં થયેલા અનેક અવતારોમાં યજ્ઞાવતાર એકઅનોખો અવતાર છે. સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપશ્ચર્યા કરતા પ્રજાપતિ ઓને આપેલા વરને સત્ય […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Buddha Avatar – (શ્રી બુદ્ધ અવતાર)

Shree Buddha Avatar – (શ્રી બુદ્ધ અવતાર)

દૈત્યોને વ્યામોહિત કરવા દેવ-માનવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ ગયાપાસે “ક્રીકટ” ગામમાં અજિન નામના પોતાના પ્રિય ભક્તને ત્યાં અવતાર ધારણ કર્યો અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)

Shree Narsingha Avatar – (શ્રી નૃસિંહા અવતાર)

બાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Dattatrey Avatar – (શ્રી દત્તાત્રેય અવતાર)

Shree Dattatrey Avatar – (શ્રી દત્તાત્રેય અવતાર)

શ્રી બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ મહર્ષિના આશ્રમમાં કર્દમકુમારી સતિ માતા અનસૂયાને ત્યાં ભગવાનશ્રી દત્તાત્રેય ત્રિદેવના અંશરૂપે પ્રગટ થયા હતા. મહર્ષિ અત્રિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Gajanan – (શ્રી ગજાનન)

Shree Gajanan – (શ્રી ગજાનન)

ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kurma Avatar – (શ્રી કૂર્મ અવતાર)

Shree Kurma Avatar – (શ્રી કૂર્મ અવતાર)

દેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kalki Avatar – (શ્રી કલ્કિ અવતાર)

Shree Kalki Avatar – (શ્રી કલ્કિ અવતાર)

શ્રી વિષ્ણુધર્મોત્તર પુરાણના વચનાનુસાર આ ઘોર કળિયુગના અંતે ‘‘શંભલ’’નામના ગામમાં રહેતા પવિત્ર એવા એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણ પરિવારને ધન્યકરવાભગવાનશ્રીવિષ્ણુ‘‘કલ્કિ’’રૂપે પ્રગટથશે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

સંસારના તુચ્છ પદાર્થો અને મનના ક્ષુલ્લક વિચારોનો નિગ્રહ કરીને પરમ પુરૂષાર્થ  સિધ્ધિ માટે ચર્તુથાશ્રમમાં પ્રવેશતા ત્યાગીઓના પ્રથમાદર્શ  ભગવાન શ્રી ઋષભદેવનો […]

Read More